Archive for સપ્ટેમ્બર 27, 2011
મુશ્કેલી
સપ્ટેમ્બર 27, 2011
Leave a comment
મુશ્કેલી હટાવવામાં નહિ ,પણ મુશ્કેલી ન આવે એવું કરી લેવામાં
જ્યારે માણસ પોતાની જીવન ધન્યતા અનુભવતો થાય છે .
ત્યારે એ કંગાળ માં કંગાળ બની જાય છે ;
મુશ્કેલીને એ મહાન વિપત્તિ ગણે છે .
જ્યારે મુશ્કેલી તો ખરી રીતે જીવનની મહાન સંપતિ છે
Categories: ધૂમકેતુ (રજકણ)
પ્રતિભાવ