લગ્નનો હેતુ

સ્ત્રીનું બંધન -એ પણ લગ્ન જેવા વિષય માં

એ આજનું મોટામાં મોટું સામાજિક પાપ છે

સ્ત્રી પ્રેમ મેળવવામાં સ્વતંત્ર હોવી જોઈએ

પુરુષ પ્રેમ કરવાને સ્વત્રંત્ર હોવો જોઈએ

લગ્નમાં વર્ણ ,હેતુ ,જ્ઞાન ,લક્ષ્મી કે વય

કોઈપણ જાતનું બંધન ન જ હોય

પ્રેમ એ એક જ લગ્નનો હેતુ હોય શકે


ધૂમકેતુ : દાર્શનિક વિન્યાસ ની ટૂંકાક્ષરી

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment