બુલંદ ઈરાદા

જાન્યુઆરી 8, 2011 Leave a comment Go to comments

 

હિમાદ્રીશૃંગની ઊંચાઈ માટે તમને તમારી જાત શ્રુલ્લક લાગે છે  ?

તો ભૂલવું ન જોઈએ કે હિમાદ્રીના શિખરઢંક ઢાંકી દે તેવા

ગહન મહાસાગર પણ પડ્યા છે  .

જીવનની યાતના ગમે તેટલી વિકટ હોય પણ

માણસને એ યાતનાથી દુર નાસી જવાનો અધિકાર નથી ,

કારણ કે એ જ એના જીવનપથનું નિયામક બળ છે .

ધૂમકેતુ –

  1. માર્ચ 18, 2011 પર 3:59 પી એમ(pm)

    જેમને પોતાના પર વિશ્વાસ છે,

    તેને કોઈ હલાવી શકતુ નથી.

  1. No trackbacks yet.

Leave a comment