પ્રેમજીવન

ઓગસ્ટ 16, 2011 Leave a comment Go to comments

પ્રેમજીવન એ આંતરવૃતિનો પ્રશ્ન છે :

એ મુખ્યત્વે આર્થિક પ્રશ્ન નથી:

એમ હોત તો લાખોની મિલકત ધરાવનારઓ માંથી જ

સુખી દાંપત્યના ઉદાહરણો વધારે મળી શકત .

મુશ્કેલી એટલી જ છે કે પોતાની આંતર્વૃતિનો મનુષ્ય ઓછામાં ઓછો જાણભેદુ છે .

લગ્ન અને પ્રેમ એ શોધ છે –એમ ના સ્વીકારાય ત્યાં સુધી

અમુક પ્રકારની નિષ્ફળતાઓ લગ્નજીવનમાં અનિવાર્યપણે રહેવાની જ છે.

ધૂમકેતુ :-

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment