મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > પ્રેમજીવન
પ્રેમજીવન
પ્રેમજીવન એ આંતરવૃતિનો પ્રશ્ન છે :
એ મુખ્યત્વે આર્થિક પ્રશ્ન નથી:
એમ હોત તો લાખોની મિલકત ધરાવનારઓ માંથી જ
સુખી દાંપત્યના ઉદાહરણો વધારે મળી શકત .
મુશ્કેલી એટલી જ છે કે પોતાની આંતર્વૃતિનો મનુષ્ય ઓછામાં ઓછો જાણભેદુ છે .
લગ્ન અને પ્રેમ એ શોધ છે –એમ ના સ્વીકારાય ત્યાં સુધી
અમુક પ્રકારની નિષ્ફળતાઓ લગ્નજીવનમાં અનિવાર્યપણે રહેવાની જ છે.
ધૂમકેતુ :-
Categories: ધૂમકેતુ (રજકણ)
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
પ્રતિભાવ