મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > ધર્મ અને વિજ્ઞાન
ધર્મ અને વિજ્ઞાન
જે ધર્મ વિજ્ઞાનને દુશ્મન ગણશે તે ધર્મ
આ જમાનાની એક કઢંગી વિચિત્રતા તરીકે રેહશે
સત્ય અને અહિંસાને પણ વિજ્ઞાન જ કસોટી કરીને મહાન ગણશે
એ જ કહેશે કે ગુનેગારીવૃત્તિના વિનાશ માટે આટલી લોહીશુધ્ધી જરૂરી છે :
આટલી ધર્મવૃત્તિ આવશ્યક છે .
ધર્મ અને વિજ્ઞાન એકબીજાના મિત્રો બનીને રહે તો જ બંને ટકી શકે
ધૂમકેતુ
Categories: ધૂમકેતુ (રજકણ)
આદરણીયશ્રી. ધવલભાઈ
ધર્મ અને વિજ્ઞાન એકબીજાના હરીફ નહિ,
પરંતુ એકબીજાના પુરક બનીને રહે તો
તો જ માનવ કલ્યાણ થાય એવું મારૂ માનવું છે.
ખુબજ સરસ વાત આપે કરેલ છે.
કિશોરભાઈ પટેલ