મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > પરિવર્તન
પરિવર્તન
|
|
|
૮૦ ટકા ખેડૂત-મજુરને લુંટવા માટે,
વકીલો ડોકટરો કે ભણેલાઓ વ્યવસ્થિત ટોળી બાંધે તે
બહુમતી પ્રજાજીવન કે રાજકીય જીવનનો વિકાસ નથી .
એ માત્ર ચાતુરી ભરેલી લુંટ જ છે :
એનો બદલો ભયંકર પરિવર્તનમાં જ આવે છે .
એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે .
અને થાય છે ત્યારે ચોવીસ કલાકમાં થાય છે .
ત્યારે એને કોઈપણ જાતની મર્યાદા રેહતી નથી.
ધૂમકેતુ …
Categories: ધૂમકેતુ (રજકણ)
“….ભયંકર પરિવર્તનમાં જ આવે છે .
એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે .
અને થાય છે ત્યારે ચોવીસ કલાકમાં થાય છે .
ત્યારે એને કોઈપણ જાતની મર્યાદા રેહતી નથી.”
હાલનો આક્રોશની અ દભૂ ત અભિવ્યક્તી
” ભણેલાઓ અભણ કેમ હોય છે?
તે બાબત કેટલીક્વાર છતી થાય છે.”