મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > વિચારનું દરિદ્ર
વિચારનું દરિદ્ર
શક્તિ વિના કેળવેલો એનો સંયમ જોઇને
કેટલાક ગધેડા હસ્યા : ` અરે ભાઈ તમે પણ ઠીક છો !
અમને જ નાત બહાર રાખો છો ..`
મનુષ્યને સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે
માટે તે બનતા સુધી ઉછીના અને ચાલુ વિચારો થી જ
પોતાના વ્યવહારો ચલાવે છે ,
મનુષ્યે જીવનનિર્વાહ માટે વિચારનું દરિદ્ર આવશ્યક ,માન્યું છે
Categories: ધૂમકેતુ (રજકણ)
hmna sudhi lagtu htu ke vichar to apoap potanu shthan le che eto kudratno niyam che pan tme janavel vakyma pan tthy rhelu che. evu lage che.
Pushpa ji ..pratibhav badal khub khub aabhar …Dhumketu Saheb na Vicharo vanchi mane pan khub vicharva majbur karyo hato …Dhumketu Saheb vishe Aap sanpurn Mahiti Ahithi medvi shako chho …..http://www.gujarat.nu/group/dhumketu
આદરણીયશ્રી.ધવલભાઈ
વ્યક્તિમાં વાંચનથી જ વિચાર ક્રાન્તિ આવે છે.
પુસ્તક જ માનવનો એવો મિત્ર છે કે જે તે સદગુણો તરફ દોરી જાય છે.
વૈચારિક ક્રાન્તિ લાવવા માટે આપની પહેલ ગુજરાતીઓમાં સારા બીજ વાવવા તરફના પ્રયાણને
સમાજ બિરદાવે છે.
આભારસહ
પુસ્તક ના વિચારો જ ક્રાંતિના બીજ રોપી શકે તેમાં શાંત ભાવ સમજણ ભર્યું સંકલન ધરેલા પરિણામ બક્ષે ..ભાષણ થી નવચેતના મળે પણ તરલતા ઘટતી જાય પણ પુસ્તક હાથવેત હોય તો નવચેતના પ્રયાસે પ્રયાસે મળે ….