મહાન ?

એપ્રિલ 18, 2011 Leave a comment Go to comments

અંતકરણને કેળવણી આપ્યા વિના

કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી .

મહાન બનવું અને મહાન દેખાવું

એ બંને વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે.

મહત્વકાંક્ષા એ દોષ નથી ;

મહત્વકાંક્ષા છુપાવી તે દોષ છે 

धुमकेतू=

  1. એપ્રિલ 22, 2011 પર 12:41 પી એમ(pm)

    શ્રીમાન. ધવલભાઈ

    સારી વાત છે, ભાઈ

    મહત્વકાંક્ષા એ દોષ નથી,
    પરંતુ સિધ્ધ થઈ શકે તેવી હોવી જોઈએ.

    ડૉ.કિશોરભાઈ

  2. મે 4, 2011 પર 8:03 પી એમ(pm)

    Mahatvakankhasa is playing a role of a rod for plants to grow up.. Nice

  1. No trackbacks yet.

Leave a comment