મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > સિદ્ધાંતપાલન
સિદ્ધાંતપાલન
એક ધ્રેયની પાછળ જે જીવન સમર્પણની ગાથા રચાતો નથી તે જુવાન નથી ;
પછી એ ધ્રેય ઝાડ ઉછેરવાનું હોય ,ગ્રામરચનાનું હોય , કે કેવળ
પથારા ભેગા કરવાનું હોય
વસ્તુને જીવનધ્રેય તરીકે સ્વીકારી તેના ત્યાગની વાત જે કાઢે,
તે નિત્ય જુવાન રહેવાનો ;
પછી એ ધ્રેય કેવળ ઇકરાંત શબ્દો ભેગા કરવાનું હોય , કે
ચંપલને નવું રૂપ આપવાનું હોય ;
કારણકે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે , વસ્તુની નહિ .
Categories: ધૂમકેતુ (રજકણ)
તે નિત્ય જુવાન રહેવાનો ;
પછી એ ધ્રેય કેવળ ઇકરાંત શબ્દો ભેગા કરવાનું હોય , કે
ચંપલને નવું રૂપ આપવાનું હોય ;
કારણકે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે , વસ્તુની નહિ .
સુંદર
આપનો ખુબ ખુબ આભાર ….આપનો પ્રતિભાવ શ્રી ધૂમકેતુ સાહેબને અર્પણ ..!!
આદરણીયશ્રી. ધવલભાઈ
આપની કાર્યશૈલી અનેરી છે.
અભિનંદન
કિશોરભાઈ પટેલ