સંસ્કારિતા

જુલાઇ 18, 2011 Leave a comment Go to comments


પૈસા સાચવવામાં જડતા ચાલે .


પણ


વાપરવામાં તો સંસ્કારિતા જ જોઈએ .

 

ધૂમકેતુ

  1. જુલાઇ 19, 2011 પર 5:57 એ એમ (am)

    શ્રી ધવલભાઈ,

    મઢાવીને રાખી મુકવા જેવું સોનેરી સૂત્ર.

  2. ઓગસ્ટ 17, 2011 પર 11:15 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    ” સો ટચના સોના જેવી વાત. ”

    કહેવાય છે કે સાચા સંસ્કાર તો

    માતા-પિતાના દરબારમાંથી જ મળે.

    જોરદાર, વજનદાર આપની રજુઆત સાહેબ

    કિશોરભાઈ પટેલ

  1. No trackbacks yet.

Leave a comment