મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > સૌંદર્ય
સૌંદર્ય
દુનિયામાં ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી,
તેન અસુંદર પણ નથી .
ચીજ ને સુંદર કે અસુંદર માણસની કલ્પના બનાવે છે .
કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનસિક સ્પર્શે
ચીજ સુંદરતા સજે છે ; ચીજ સુંદરતા સજે છે એમ કહી શકાય ;
ચીજ સુંદર છે એમ ન કહેવાય .
સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી :
અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી .
ધૂમકેતુ =
Categories: ધૂમકેતુ (રજકણ)
શ્રી ધવલભાઈ,
આપના ગહન વિચારશીલ વિચારોજ આપના લેખનને ઉચ્ચ કક્ષાએ પહોચાડે છે.
આ સ્મરણ ઘણા સમયથી મારા મનમાં ઘુમરાતું હતું. સૌન્દર્યની એક અનોખી અને
બે નમું વ્યાખ્યા આપે સુંદર રીતે સમજાવી છે….ધન્યવાદ.
કહે છે ને; સૌંદર્ય જોનારની નજરમાં હોય છે.
“સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી,
અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી.”
’ધૂમકેતુ’ના આ સુંદર અવતરણ ગમ્યા. આભાર.