Archive for સપ્ટેમ્બર, 2010
ફિલસૂફી
સપ્ટેમ્બર 21, 2010
Leave a comment
નિષ્ફળ અને પરાજિતને જેના વડે નવી ચેતના મળે
તેનું નામ ફિલસુફી . તે જીવનની પ્રાણનળી છે
માણસ કોઈ દિવસ પરાજય પામતો નથી ,
પણ માત્ર પ્રયત્નમાં પાછો પડે છે ,
એવી સમર્થ આશા એ ફિલસૂફીનું મુખ્ય લક્ષણ છે
Categories: ધૂમકેતુ (રજકણ)
ચિંતનનું પરિણામ
સપ્ટેમ્બર 21, 2010
2 comments
જેમને સિદ્ધાંત પર , સંસ્કાર પર ,
વર્ષો સુધી ચિંતન કર્યું હોય અને
જેમનું સર્જન એ સામાયિક કે
અકસ્માત નીર્મીત્ત નહિ પણ
ચિંતનનું પરિણામ હોય
એવી સાચી મહાન વ્યક્તિઓ વિના
રાષ્ટ્ર ઘડી શકાય નહિ
Categories: ધૂમકેતુ (રજકણ)
જુઓ કેવો વિરોધાભાસ
સપ્ટેમ્બર 21, 2010
8 comments
ઉડીને આંખે વળગે તેવું સત્ય જો ના સ્વીકારો તો ખુલ્લી આંખે પાટા બાંધ્યા સમાન છે
વિચાર સહ સંકલન : ધવલ નવનીત
Categories: ધવલ નવનીત
પ્રતિભાવ