સભાનતા

ઓગસ્ટ 18, 2011 Leave a comment Go to comments

કેટલીક ખરી મહત્વની બાબતમાં મનુષ્યને
પગલાઓ ભરવાના હોતા નથી ;
ઘણીવાર પગલા ભરવાનો સમય પણ હોતો નથી
એમાં તો એક જ પગલું બસ હોય છે .
એક પગલું કાં એને પુરષોત્તમ બનાવે :
અથવા તો પામર

ધૂમકેતુ :=

  1. ઓગસ્ટ 18, 2011 પર 8:14 પી એમ(pm)

    આવાં પગલાં અજાણે જ ભરાતાં હોય છે

  1. No trackbacks yet.

Leave a comment