મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > મહોત્સવ
મહોત્સવ
માનવને જીવનમાં એકપળ એવી આવે છે
જયારે એ પોતે પોતાપણું ભૂલી જવા મથે છે.
જયારે એના ‘ હું ‘કોઈ ‘ તું ‘ ને શોધે છે :
એ શરૂઆતની જાતીય આકર્ષણ થી ભરપુર જીવનપળ
છેવટે તો ‘ હું ‘ અને ‘ તું ‘ ના આલોપમાં પરિણમે છે;
જયારે એ બંને – સ્ત્રી અને પુરુષ એકબીજાને એકબીજામાં સમાવી દે છે .
ત્યારે ઋતુરાજ વસંત ,જેમ કુદરતને નવજીવન બક્ષે છે
તેમ આ પ્રેમ માનવને નવી શક્તિ આપે છે :
લગ્ન એ એકરીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે
ધૂમકેતુ=
Categories: ધૂમકેતુ (રજકણ)
શ્રી ધવલભાઈ,
ખુબ જ સરસ વાત કરી છે આપે.
ખુબ સરસ વાક્ય છે સાહેબ
” લગ્ન એ એક રીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે “