આશ્વાસન

ઓક્ટોબર 7, 2011 Leave a comment Go to comments

એવા જીવનની કલ્પના તમે કરી શકો છો ?

જયારે જીવનમાં થોડી મધુરપળોની સ્મૃતિ સિવાય

બીજું કાંઈ જ આશ્વાસન ન હોય ?

  1. ઓક્ટોબર 26, 2011 પર 5:02 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    ટૂંકમાં સુંદર રજુઆત

    દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

  2. નવેમ્બર 3, 2011 પર 5:52 એ એમ (am)

    શ્રીમાન.ધવલભાઈ

    આપને માણેલી મધુર પળો મને તો હજુ યાદ છે, સાહેબ

    યાદ કરૂ છું, ફરિયાદ તો ન કરી શકાય,

    સમયની અનુકૂળતા હોય તો ફોન કરશો.

    આપનો

    કિશોરભાઈ

  3. Ashish Bhagat
    ફેબ્રુવારી 16, 2012 પર 6:23 એ એમ (am)

    Good one Dhaval Bhai..

  1. No trackbacks yet.

Leave a comment