ફિલસૂફી

સપ્ટેમ્બર 21, 2010 Leave a comment Go to comments

https://i0.wp.com/www.cordair.com/gaetano/images/philosophy.jpg 


નિષ્ફળ અને પરાજિતને જેના વડે નવી ચેતના મળે


તેનું નામ ફિલસુફી . તે જીવનની પ્રાણનળી છે


માણસ કોઈ દિવસ પરાજય પામતો નથી ,


પણ માત્ર પ્રયત્નમાં પાછો પડે છે ,


એવી સમર્થ આશા એ ફિલસૂફીનું મુખ્ય લક્ષણ છે

 

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment