મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > વિદ્યા વાંઝણી રેહશે
વિદ્યા વાંઝણી રેહશે
ભણવું એ તો જીવનમાં સંસ્કાર પૂરવા માટે છે,
પુરુષો જેવી રીતે ભણવાગણવાનો ઉપયોગ
સારી નોકરીની શોધ માટે કરે છે.
લગભગ તેવો જ બજારુ ઉપયોગ
જો સ્ત્રીઓ પણ પોતાની વિદ્યાનો કરશે તો
વિદ્યા પર કલંક ચડશે ને વિદ્યા વાંઝણી રેહશે .
ધૂમકેતુ ={વાર્તા :બિંદુ (મલ્લિકા) માંથી }
Categories: ધૂમકેતુ (રજકણ)
Leave a comment જવાબ રદ કરો
Join 26 other subscribers
ગુજવાણી.
Dhaval Navaneet
Create Your Badge
......................................................................................................
શ્રેણીઓ
- 'ઈશ્ક' પાલનપુરી (4)
- ગુજરાત (3)
- ઘાયલ સાહેબ (3)
- ધવલ નવનીત (2)
- ધૂમકેતુ (રજકણ) (118)
- સામાન્ય જ્ઞાન (8)
તાજું અવતરણ
- આશ્વાસન
- ઈતિહાસ
- મુશ્કેલી
- સૌંદર્ય
- કલાકાર
- સભાનતા
- પ્રેમજીવન
- હિંસા
- સૌંદર્ય
- સંસ્કારિતા
- આધ્યાત્મિક માર્ગ
- મહોત્સવ
- ધર્મ અને વિજ્ઞાન
- મહાન ?
- ફૂલોનું શોકગીત
- સાહિત્ય
- અનુભવગમ્ય
- વિદ્યા વાંઝણી રેહશે
- પરિવર્તન
- સ્વર્ગ ?
- જનનીભાવ
- બોલ્શેવીઝમ ?
- સ્વૈચ્છિક ગરીબી
- વ્યક્તિ વિશેષ
- સિદ્ધાંતપાલન
- બુલંદ ઈરાદા
- અસામાન્ય માણસ
- તો નવી દુનિયા જન્મે
- પ્રેમની સમૃદ્ધિ
- વિજયમાળા
- 2010 in review
- ફિલસૂફી
- ચિંતનનું પરિણામ
- જુઓ કેવો વિરોધાભાસ
- જીવવું નથી જીવંત રેહવું છે
- લગ્નનો હેતુ
- વિચારનું દરિદ્ર
- :–વિશ્વ ભૂગોળ –:
- શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો
- આર્યકુળની ભાષા ગુજરાતી
- મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :
- ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન
- સ્ત્રીનું દર્શન
- વિશ્વમાં સૌપ્રથમ
- આપણું શરીર ભાગ 3
- આપણું શરીર ભાગ ૨
- આપનું શરીર :
- સંસ્કારી
- લગ્ન ..ધૂમકેતુ –“રજકણ “
- ધૂમકેતુ ૨૦
પ્રતિભાવ
Dhaval Navneet પર શરીરના અંગો સાથે સંકળાયેલ… | |
Gitanjali Jb પર શરીરના અંગો સાથે સંકળાયેલ… | |
khanjan rao પર ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમ… | |
Dhaval Navneet પર ઈતિહાસ | |
Vishal પર ઈતિહાસ | |
Dhaval Navneet પર આશ્વાસન | |
Ashish Bhagat પર આશ્વાસન | |
akshay પર :–વિશ્વ ભૂગોળ –: | |
પરાર્થે સમર્પણ પર આ ગુજરાત છે | |
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ પર આશ્વાસન |
મારું મિત્ર સંકુલ
Blogroll
સંગ્રહ
Blog: |
ધૂમકેતુ |
Topics: |
Quotes, General Knowlwdge, philosophy |
તિથીતોરણ
Blog Stats
- 35,671 hits
ટોચના રેટેડ
રચનાઓ
attempt bacteria Body body-4 body-part-3 body-part-૨ clamber Disease geography gujrati language marriage olympics origin phobia sport Values winner women worldTop Clicks
- નથી
કુવારી બિંદુ નામની વાર્તા નાયિકા નમાયા દીકરાઓના પિતા કાન્તિલાલ જે ક્લાર્ક તરીકે કાર્યરત છે તેઓની સ્થિતિ સારી નથી બિંદુ માત્ર દીકરાઓની માતૃતૃષા છીપવા લગ્ન કરવા આતુર બને છે અને બિંદુના માતા જયારે કહે છે કે : બિંદુ તને અમે ભણાવીગણાવી શું આવું દારુણ જીવન જીવવા..?? ત્યારે બિંદુ ઉપરના વાક્યો કહે છે …
દુર્ભાગ્યે આ કોઇ “જોશીજી”ની સાચી ઠરેલી ભવિષ્યવાણી નથી લાગતી ?
જો કે હવે સમય અને સંજોગ અનુસાર કોઇનો વાંક પણ શું કાઢવો, હવે તો ભણવાનો એકમાત્ર આશય જ સારી નોકરી મળે તે રહી ગયો છે ! ’ધૂમકેતુ’ના મનમાં એક આદર્શ કલ્પના રચાઇ હશે જે હવે માત્ર કલ્પના જ રહી ગઇ છે પરંતુ આપે તે ફરી યાદ કરાવી તે બહુ સારું કર્યું. આભાર.
અશોકભાઈ આપનો ખુબ ખુબ આભાર ..મેં ઊંડાણ પૂર્વક વિચાર કર્યો હતો પછી જ રચના મૂકી છે ધૂમકેતુ સાહેબ સાચા છે ..પણ તે ચર્ચાનો વિષય છે , જો હું ચર્ચા સ્વરૂપે મુકીશ તો અવશ્ય આપણે આમંત્રણ આપીશ ..આભાર
સ્ત્રી ના ભણતર વિષે નાં વિચારો આજ ના યુગ ને સુસંગત બેસતા નથી ,
પણ લેખક કલ્પના કોઈ પણ કરી શકે છે, ભણતર અને કલ્પના નો સબધ
મેળ ખાતો નથી , પન્નાલાલ પટેલ કયો બહુ ભણ્યા હતા ? છતો કલ્પનાઓ
બહુ જ સારી અને જોરદાર છે
પ્રહેલાદ ભાઈ આપના આગમન અને ટીપ્પણી બદલ ખુબ ખુબ આભાર ..પરંતુ આપ કંઈક ચુક્યા છો ..આ વાર્તા શ્રી ગૌરીશંકર જોશી(ધૂમકેતુ ) સાહેબે લખી હતી રચનાના અંતમાં તેમનું નામ પણ લખેલ છે ,અને તેમનું ભણતર બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ , આ એક વાર્તા નાયિકાના માર્તૃત્વના એક પ્રકારનું નિરૂપણ છે , સત્ય એની જગ્યાએ અચલ છે ..
શ્રીમાન. ધવલભાઈ
ભલે કેટલાક માણસો એમ કહેતા હોય કે ભણવાનો આશય માત્ર નોકરી માટે છે,
દરેક માટે આ બાબત સાચી ન હોય શકે,
ભણતર અને ગણતરના સંસ્કારો કેટલીકવાર પેઢી-દરપેઢી ચાલી આવે છે,
કે તેમના પરિવારમાં ભણતર એજ સર્વસ્વ છે, જે સત્ય બાબત છે.
જે ધૂમકેતુ સાહેબની આ વાર્તાનો હાર્દ છે, એવું હું સમજુ છું.
લિ.કિશોરભાઈ પટેલ