મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > અસામાન્ય માણસ
અસામાન્ય માણસ
અસામાન્ય માણસ
જે કોયડો અણઉકેલ્યો પડ્યો છે તેનો ઉકેલ કરવા મથવું
એ માણસનો સાચો પુરુષાર્થ બતાવે છે .
એમાં અગમ્યતા જેવી આંધળી શ્રધ્ધાનું લક્ષણ છે ;
એનો ઉપહાસ કરવો તે અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે .
સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે .
અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે
જ્ઞાનબળ
માત્ર જીવંત મૃત્યુ પામેલો મનુષ્ય અને
દર પળે જીવન જીવતો મનુષ્ય આ બંને જ સ્થિર રહી શકે
પહેલો પોતાના અજ્ઞાનથી ,
બીજો પોતાના જ્ઞાનબળથી .
ધૂમકેતુ -દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી
Categories: ધૂમકેતુ (રજકણ)
શ્રી ધવલભાઈ,
વાહ આપે પુરુષાર્થ ,આધળી શ્રધ્ધા,અભિમાન, મશ્કરી અને
ઉકેલ વિગેરે મુદ્દા નું ચિત્ર દ્વારા ઉદાહરણ આપેલ છે
તે ગહન વિચારશીલ છે.
ખુબ સરસ
ઉકેલ કરવા મથવું
એ માણસનો સાચો
પુરુષાર્થ બતાવે છે