મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > આધ્યાત્મિક માર્ગ
આધ્યાત્મિક માર્ગ
દરેક જુવાનને વારસામાંપૈસા મળે કે ન મળે .
એ પ્રશ્ન મહત્વનો નથી : વિદ્યા પણ મળે કે ન મળે :
પણ એક વસ્તુ તો મળવી જ જોઈએ. અને તે છે સંસ્કારી ગરીબી .
આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે તે ભયંકર વસ્તુ છે :
વડકા કરતી ગરીબી મળે , એ વળી એનાથી પણ ભયંકર વસ્તુ છે:
પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે .
ધૂમકેતુ =
Categories: ધૂમકેતુ (રજકણ)
શ્રી ધવલભાઈ,
એક જીવનમાં જાણવા જેવું મહત્વનું પાસું દર્શ્વ્યું.
સંસ્કારી ગરીબી માનવના જીવનમાં નીતિમતા,મહેનત આદર્શ પ્રમાણિકતા
જેવા અનેક ગુણોનું સિંચન કરે છે.
ખુબ ખુબ આભાર સર
આદરણીયશ્રી. ધવલભાઈ
” આધ્યાત્મિક્તાનો સાચો માર્ગ જ
સંસ્કાર નામની ભક્તિના તે તરફ લઈ
જાય છે. ”
આપે સુંદર વાત ગુજરાતી સમાજના
ઉત્થાન માટે મુકેલ છે.
આપને ખુબ ખુબ અભિનંદન
ડૉ.કિશોર પટેલ
આપ દ્વારા મનોબળ મળે છે
શ્રી ધૂમકેતુ સાહેબના ઉત્તમ વિચારોને ફળ મળે છે