મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > પ્રેમની સમૃદ્ધિ
પ્રેમની સમૃદ્ધિ
પુરુષ પોતાની પાસે પ્રેમની કેટલી સમૃદ્ધિ છે
તે તપસ્યા વિના જ જ્યારે સ્ત્રીને મેળવવા જાય છે
ત્યારે એ જે મેળવે છે તે સ્ત્રી હોતી નથી
સ્ત્રીનું સોંદર્ય ,
એ તો આંતરજીવનનો મર્મ જાણવા માટે ,
કુદરતે નિર્મેલી કાવ્યપંક્તિ છે .
એ કાવ્યપંક્તિ દ્વારા જીવનનો ધ્વની જે સમજે
તે જ સ્ત્રીને મેળવી શકે
પ્રેમ દ્વારા માનવ આખા વિશ્વમાં રહેલી સંવાદિતા શોધવા મથે છે :
એવી સિદ્ધિ માટે બીજરૂપે સ્ત્રીપુરુષ પોતાના જીવનમાં રહેલી
સંવાદિતા શોધી કાઢે તો લગ્નજીવનનો હેતુ સફળ થયો ગણાય
=ધૂમકેતુ
Categories: ધૂમકેતુ (રજકણ)
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
પ્રતિભાવ