મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > સંસ્કારી
સંસ્કારી
સંસ્કારી
સંસ્કારી મનુષ્ય શબ્દને પવિત્ર સમજે છે ,એનું બળ તે જાણે છે ;
અને એને બહાર પાડતા પહેલા હૃદયસરોવરમાં શુદ્ધ કરે છે .
જે માણસ આવા અનેક પવિત્ર તેજસ્વી શબ્દો પ્રજાને આપે છે
વાપરવા માટે ને વ્યવહારમાં ચલાવવા માટે –તે માણસ કવિ છે
કારણ કે તે પોતાનું આંતરજીવન પણ બીજાને માટે જીવે છે
ધૂમકેતુ “રજકણ ‘
Categories: ધૂમકેતુ (રજકણ)
Values
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
પ્રતિભાવ