સંસ્કારી

ફેબ્રુવારી 5, 2010 Leave a comment Go to comments

સંસ્કારી


સંસ્કારી મનુષ્ય શબ્દને પવિત્ર સમજે છે ,એનું બળ તે જાણે છે ;
અને એને બહાર પાડતા પહેલા હૃદયસરોવરમાં શુદ્ધ કરે છે .
જે માણસ આવા અનેક પવિત્ર તેજસ્વી શબ્દો પ્રજાને આપે છે
વાપરવા માટે ને વ્યવહારમાં ચલાવવા માટે –તે માણસ કવિ છે
કારણ કે તે પોતાનું આંતરજીવન પણ બીજાને માટે જીવે છે

ધૂમકેતુ “રજકણ ‘

Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ:
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment