વિજયમાળા

જાન્યુઆરી 3, 2011 Leave a comment Go to comments
Sioux Warrior

વિજયમાળાના ઘણા ખરા મોતી ખોટા ફટકિયા છે :
સાચા મોતી તો પરાજિત યોદ્ધાની આંસુવિનાની આંખમાં હોય છે

=ધૂમકેતુ

 

 


સાધુ-પુરુષો જેને રેતીના કણ માને છે
તેને જ સામાન્ય મનુષ્યો સોનાની રજ ગણે છે. એટલે
સાધુપુરુષો મહાત્વાકાંક્ષાને ઠોકર મારી મહત્તાની શોધ કરે છે ;
અને સામાન્ય મનુષ્યો મહત્તાને ઠોકર મારી
મહત્વાકાક્ષામાં રચે છે .

=ધૂમકેતુ

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

Leave a comment