મુખ્ય પૃષ્ઠ
> ધવલ નવનીત > જુઓ કેવો વિરોધાભાસ
જુઓ કેવો વિરોધાભાસ
ઉડીને આંખે વળગે તેવું સત્ય જો ના સ્વીકારો તો ખુલ્લી આંખે પાટા બાંધ્યા સમાન છે
વિચાર સહ સંકલન : ધવલ નવનીત
Categories: ધવલ નવનીત
ઉડીને આંખે વળગે તેવું સત્ય જો ના સ્વીકારો તો ખુલ્લી આંખે પાટા બાંધ્યા સમાન છે
વિચાર સહ સંકલન : ધવલ નવનીત
ધવલભાઈ તમે સાચી અને વિચારવા જેવી વાત કહી .માણસમાં અજ્ઞાનતા અને અહમ છે તે જ તેને પોતાને અને સમાજને નુકશાન કરી નાખે છે .આંતકવાદ એ તેનું જ ઉદાહરણ છે .
રૂપેશ ભાઈ આપનો ખુબ ખુબ આભાર …આપની વાત સાચી છે ..આપના બ્લોગ ની મહેક સર્વ ફેલાયેલી છે ..અભિનંદન
ધવલભાઇ, What a Creativity !
આપની ચોટદાર સર્જકતાને સો સો સલામ !
અશોક ભાઈ ..આપનું આંગણું ભાવકો ને બાંધી રાખવાની ક્ષમતા ધરાવે છે ..પ્રેરણા બદલ ખુબ ખુબ આભાર ..આપના આંગણે પ્રતિભાવ સ્વરૂપે મળીશું ..આભાર
આદરણીયશ્રી.ધવલભાઈ
આપનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જ બતાવે છે કે આપ આવી બાબતોથી સતત ચિંતિત છો.
સમાજમાં દરેક માનવ આ બધુ સમજતો હોય તો………….!
આભારસહ
કિશોર ભાઈ ….ચિંતનનું પરિણામ જો વહેંચી ન શકાય તો મનમંડળ ને ઉઘઈ જેમ કોરી ખાય છે બ્લોગનું આ માધ્યમ અત્યંત સન્માન લાયક છે જ્યાં આપણે આપના મન મંડળને પેહરેલા કપડે ઉતારી શકયે છીએ..અને આપ સમા પ્રેરણા સ્ત્રોતો મનોબળ બક્ષે છે ..ખુબ ખુબ આભાર સર
વાહ ધવલભાઇ,
આપે સરખામણી જોરદાર કરી છે.અમુકને કામ કરવું છે, દુનિયાને આગળ લાવવી છે પણ એનુ શરીર કામ નથી આપતુ,
જ્યારે બીજો એક સમજદાર,યુવાન વ્યક્તિ આ બધા ઉપર પાણી ફેરવે છે.
“દુનિયા છે ચાલ્યા કરે…” એમ સમજી લેવાનું…બીજુ શું…
આપ સાચા છો …!! પણ શું કરીએ ..!! રજૂઆત કરી મન થોડું હળવું કરી લિયે ..!! પ્રતિભાવના પુષ્પ બદલ ખુબ ખુબ આભાર ..તરલતા રાખજો