મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > વ્યક્તિ વિશેષ

વ્યક્તિ વિશેષ

જાન્યુઆરી 10, 2011 Leave a comment Go to comments

***વ્યક્તિ વિશેષ *** 


જેની હાજરીમાં દુનિયાની સઘળી વાત વિસરાઈ જાય



એ માણસ તમને કંઇક આપી શકવાની યોગ્યતા ધરાવે છે 

 

ધૂમકેતુ –


***ભૂલો*** 

ભૂલો- સમાજ કે વ્યક્તિ ત્યારે જ માફ કરી શકે જ્યારે એનામાં સામર્થ્ય હોય ;

માઈકાંગલાં તો એક ભૂલમાં એક જિંદગીભર ચાલે એટલો શસ્ત્ર-સરંજામ દેખે છે

 

  1. જાન્યુઆરી 10, 2011 પર 6:48 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ,

    એકદમ સાચી વાત. સરસ

    જીવનના ઝંઝાવતો સામે લડતો,

    વિરોધીના વચને એકલપંડે લડતો

    ગુજરાતના ગૌરવને એકલો વધારતો

    એટલે જ નરેન્દ્ર મોદી છે નરબંકો

    • જાન્યુઆરી 11, 2011 પર 5:03 પી એમ(pm)

      abhar ..sir ..aa gujarat na Vaagh ni vaat niradi chhe

      I couldn’t wait for success, so I went ahead without it.

  2. જાન્યુઆરી 16, 2011 પર 3:04 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    નમસ્કાર

    ખરેખર આપે સાચી વાત કહી છે,

    ” એમના વચન ખરેખર એકવચન હોય છે.”

    શ્રી. મોદી સાહેબ તો ગુજરાતનું ઘરેણું છે.

    સુંદર પોસ્ટ મુકવા બદલ અભિનંદન

    લિ.કિશોરભાઈ પટેલ

    • જાન્યુઆરી 16, 2011 પર 4:54 પી એમ(pm)

      આપ સાચા છો કિશોર ભાઈ …તે સિદ્ધાંતવાદી છે અને સફળતા હંમેશા તેને વરે છે

  1. No trackbacks yet.

Leave a comment