મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > વ્યક્તિ વિશેષ
વ્યક્તિ વિશેષ
***વ્યક્તિ વિશેષ ***
જેની હાજરીમાં દુનિયાની સઘળી વાત વિસરાઈ જાય
એ માણસ તમને કંઇક આપી શકવાની યોગ્યતા ધરાવે છે
ધૂમકેતુ –
***ભૂલો***
ભૂલો- સમાજ કે વ્યક્તિ ત્યારે જ માફ કરી શકે જ્યારે એનામાં સામર્થ્ય હોય ;
માઈકાંગલાં તો એક ભૂલમાં એક જિંદગીભર ચાલે એટલો શસ્ત્ર-સરંજામ દેખે છે
Categories: ધૂમકેતુ (રજકણ)
શ્રી ધવલભાઈ,
એકદમ સાચી વાત. સરસ
જીવનના ઝંઝાવતો સામે લડતો,
વિરોધીના વચને એકલપંડે લડતો
ગુજરાતના ગૌરવને એકલો વધારતો
એટલે જ નરેન્દ્ર મોદી છે નરબંકો
abhar ..sir ..aa gujarat na Vaagh ni vaat niradi chhe
I couldn’t wait for success, so I went ahead without it.
આદરણીયશ્રી. ધવલભાઈ
નમસ્કાર
ખરેખર આપે સાચી વાત કહી છે,
” એમના વચન ખરેખર એકવચન હોય છે.”
શ્રી. મોદી સાહેબ તો ગુજરાતનું ઘરેણું છે.
સુંદર પોસ્ટ મુકવા બદલ અભિનંદન
લિ.કિશોરભાઈ પટેલ
આપ સાચા છો કિશોર ભાઈ …તે સિદ્ધાંતવાદી છે અને સફળતા હંમેશા તેને વરે છે