મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > સ્વૈચ્છિક ગરીબી

સ્વૈચ્છિક ગરીબી

જાન્યુઆરી 18, 2011 Leave a comment Go to comments


સ્વૈચ્છિક ગરીબી વિના સંસ્કારિકતા નહિ ,


સંસ્કારિકતા વિના પ્રજા નહિ ,


પ્રજા વિના રાષ્ટ્ર નહિ ;


અને રાષ્ટ્ર વિના નરોત્તામો નહિ.


સ્વૈચ્છિક ગરીબી જ નરોત્તામો ને જન્મ આપે છે અને


નરોત્તામો જ સ્વૈચ્છિક ગરીબીને પોતાનો જન્મસિદ્ધ હક્ક માને છે .

 


ધૂમકેતુ …દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

  1. માર્ચ 18, 2011 પર 3:57 પી એમ(pm)

    મધર ટેરેસા………………,

    મા એ મા છે,

    એમનો બીજો કોઈ વિકલ્પ નથી.

  1. No trackbacks yet.

Leave a comment